અમદાવાદ રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં અનિચ્છનીય બનાવ ન બને માટે કામગીરી #amdavad #rathyatra #routesecurity #ahmedabad
અમદાવાદ રથયાત્રા #amdavad #rathyatra #routesecurity #ahmedabad - અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને જોખમી માળખાં દૂર કરવાની કામગીરી વહેલી સવારે શરૂ કરવામાં આવી. અમદાવાદ:રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં રથયાત્રા રૂટ પરથી ઢીલા મકાનો તોડવામાં આવ્યા જુના અને…
https://vrlivegujarat.com/amdavad-rathyatra-ne-laine-taiyario-full-josh-ma/